Skip to content
યશાયા ૪૦:૧૩-૧૪

યશાયા ૪૦:૧૩-૧૪

૧૩
કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, અથવા તેઓના મંત્રી થઈને તેમને કોણે સલાહ આપી છે?
૧૪
તેઓને કોની પાસેથી સલાહ મળી શકે? કોણે તેઓને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને ડહાપણ શીખવ્યું? અને કોણ તેઓને બુદ્ધિ અને સમજણનો માર્ગ જણાવી શકે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options