Skip to content
યશાયા ૩૮:૪-૬

યશાયા ૩૮:૪-૬

પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે,
“જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.
હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options