Skip to content
યશાયા ૩૩:૫-૬

યશાયા ૩૩:૫-૬

યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે.
તે તારા સમયમાં સ્થિર થશે, ઉદ્ધાર, ડહાપણ અને ડહાપણનો ભંડાર; યહોવાહનો ભય તે જ તેનો ખજાનો છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options