Skip to content
યશાયા ૩૨:૧૭-૧૮

યશાયા ૩૨:૧૭-૧૮

૧૭
ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.
૧૮
મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options