Skip to content
યશાયા ૩૦:૩૧-૩૨

યશાયા ૩૦:૩૧-૩૨

૩૧
કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
૩૨
યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options