Skip to content
યશાયા ૩૦:૩૦-૩૧

યશાયા ૩૦:૩૦-૩૧

૩૦
યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.
૩૧
કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options