Skip to content
યશાયા ૨૪:૭-૮

યશાયા ૨૪:૭-૮

નવો દ્રાક્ષારસ સુકાઈ જાય છે, દ્રાક્ષાવેલો કરમાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.
ખંજરીના હર્ષનો અવાજ બંધ થાય છે અને હર્ષ કરનારાનો અવાજ સંભળાતો નથી; વીણાનો હર્ષ બંધ પડે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options