Skip to content
ઊત્પત્તિ ૬:૮-૯

ઊત્પત્તિ ૬:૮-૯

પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
નૂહ અને તેના કુટુંબ વિશેનું આ વૃત્તાંત છે: નૂહ ન્યાયી માણસ હતો અને તેના સમયના લોકોમાં તે નિર્દોષ હતો. તે ઈશ્વરની સાથે પ્રમાણિકપણે ચાલ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options