Skip to content
ઊત્પત્તિ ૪૨:૧-૩

ઊત્પત્તિ ૪૨:૧-૩

હવે યાકૂબના જાણવામાં આવ્યું કે મિસરમાં અનાજ મળે છે. તેથી તેણે તેના દીકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે જોતા કેમ ઊભા છો?”
મારા સાંભળવામાં આવ્યું છે કે, “મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ.”
યૂસફના દસ ભાઈઓ અનાજ ખરીદવાને મિસરમાં ગયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options