Skip to content
ઊત્પત્તિ ૧૧:૨૪-૨૫

ઊત્પત્તિ ૧૧:૨૪-૨૫

૨૪
નાહોર ઓગણત્રીસ વર્ષનો થયો ત્યારે તેના પુત્ર તેરાહનો જન્મ થયો.
૨૫
તેરાહનો જન્મ થયા પછી નાહોર એકસો ઓગણીસ વર્ષ જીવ્યો અને તે બીજા દીકરા તથા દીકરીઓનો પણ પિતા થયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options