Skip to content
હઝકિયેલ ૨૭:૧-૪

હઝકિયેલ ૨૭:૧-૪

ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
“હવે, હે મનુષ્યપુત્ર, તું તૂર વિષે વિલાપ કર,
અને તૂરને કહે, ‘હે સમુદ્રના તટ પર રહેનારા, ઘણા ટાપુઓના લોકોના વેપારી, પ્રભુ યહોવાહ કહે છે: હે તૂર, તેં કહ્યું છે કે હું સૌંદર્યમાં સંપૂર્ણ છું.’
તારી સરહદો સમુદ્રમાં છે; તારા બાંધનારાઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options