Skip to content
નિર્ગમન ૨૧:૩૩-૩૪

નિર્ગમન ૨૧:૩૩-૩૪

૩૩
જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,
૩૪
તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options