Skip to content
નિર્ગમન ૨૦:૮-૧૦

નિર્ગમન ૨૦:૮-૧૦

“વિશ્રામવારની પવિત્રતા જાળવવાનું યાદ રાખજો.”
છ દિવસ તમારે તમારાં બધાં કામકાજ કરવાં, પરંતુ સાતમો દિવસ વિશ્રામવાર તો તમારા ઈશ્વર યહોવાહનો છે.
૧૦
તેથી વિશ્રામવારના દિવસે તમારે કે તમારા પુત્રોએ કે તમારી પુત્રીઓએ, તમારા દાસ-દાસીઓએ કે તમારાં જાનવરોએ કે તમારા ગામમાં રહેતા વિદેશીએ કોઈ કામ કરવું નહિ, કારણ કે,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options