Skip to content
નિર્ગમન ૧૨:૪૩-૪૪

નિર્ગમન ૧૨:૪૩-૪૪

૪૩
પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ બિનઇઝરાયલી વિદેશી પાસ્ખા ખાય નહિ.
૪૪
પરંતુ ઇઝરાયલી વ્યક્તિએ મૂલ્ય ચૂકવીને ખરીદેલ અને સુન્નત કરેલ હશે તે પાસ્ખા ખાઈ શકશે.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options