Skip to content
સભાશિક્ષક ૫:૪-૫

સભાશિક્ષક ૫:૪-૫

જ્યારે તમે ઈશ્વર સમક્ષ માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો. કેમ કે ઈશ્વર મૂર્ખો પર રાજી હોતા નથી તારી માનતા પૂરી કર.
તમે માનતા માનીને તે ન પાળો તેના કરતાં માનતા ન લો તે વધારે ઉચિત છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options