Skip to content
પુનર્નિયમ ૬:૬-૯

પુનર્નિયમ ૬:૬-૯

આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ.
અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.
અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options