મુખ્ય સામગ્રી પર જાઓ
પુનર્નિયમ ૪:૪૧-૪૩

આશ્રયનાં નગરો અલગ કરવાં

પુનર્નિયમ ૪:૪૧-૪૩
૪૧
પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં,
૪૨
એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય.
૪૩
તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options