Skip to content
પુનર્નિયમ ૧૨:૮-૯

પુનર્નિયમ ૧૨:૮-૯

આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ;
કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options