Skip to content
પુનર્નિયમ ૧૦:૧૮-૧૯

પુનર્નિયમ ૧૦:૧૮-૧૯

૧૮
તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
૧૯
તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options