Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૯:૨૯-૩૦

પ્રેરિતોનાં ક્રત્યો ૯:૨૯-૩૦

૨૯
તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતાં હતા.
૩૦
જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options