Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૧૧-૧૨

પ્રેરિતોનાં ક્રત્યો ૨૪:૧૧-૧૨

૧૧
કેમ કે (તપાસ કરવાથી) આપને માલૂમ પડશે કે ભજન કરવા સારુ યરુશાલેમમાં જવાને મને બાર કરતાં વધારે દિવસ થયા નથી.
૧૨
સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદવિવાદ કરતો, અથવા લોકોમાં હંગામો ઉઠાવતો તેઓએ મને જોયો નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options