Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૧૯-૨૦

પ્રેરિતોનાં ક્રત્યો ૧૯:૧૯-૨૦

૧૯
ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
૨૦
એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options