Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯-૨૦

પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯-૨૦

૧૯
ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.
૨૦
એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options