Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૮:૧૪-૧૭

પ્રેરિતોનાં ક્રત્યો ૧૮:૧૪-૧૭

૧૪
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
૧૫
પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’”
૧૬
એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
૧૭
ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options