Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૩૮-૪૦

પ્રેરિતોનાં ક્રત્યો ૧૬:૩૮-૪૦

૩૮
ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.
૩૯
પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.
૪૦
પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options