Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૦-૩૩

પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૦-૩૩

૩૦
પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
૩૧
તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
૩૨
યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
૩૩
તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options