Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૨-૧૩

પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૧૨-૧૩

૧૨
તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.
૧૩
ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options