Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૪-૨૫

ઈશ્વરનું વચન વધે છે

પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૪-૨૫
૨૪
પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું.
૨૫
બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options