Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૧-૨૨

પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨૧-૨૨

૨૧
પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.
૨૨
ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options