Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૨:૨૧-૨૨

પ્રેરિતોનાં ક્રત્યો ૧૨:૨૧-૨૨

૨૧
પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.
૨૨
ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options