Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૧:૨૭-૨૮

પ્રેરિતોનાં ક્રત્યો ૧૧:૨૭-૨૮

૨૭
હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.
૨૮
તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options