Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૧:૨૫-૨૬

પ્રેરિતોનાં ક્રત્યો ૧૧:૨૫-૨૬

૨૫
પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
૨૬
અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options