Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૪૩-૪૪

પ્રેરિતોનાં ક્રત્યો ૧૦:૪૩-૪૪

૪૩
તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.
૪૪
પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options