Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૩-૪૪

પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૩-૪૪

૪૩
તેમને વિષે સર્વ પ્રબોધકો સાક્ષી આપે છે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે તે તેમના નામથી પાપની માફી પામશે.
૪૪
પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options