Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪-૩૫

પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪-૩૫

૩૪
ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે. હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી;
૩૫
પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે, અને ન્યાયીપણે વર્તે છે, તેઓ તેમને માન્ય છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options