Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧:૨૩-૨૬

પ્રેરિતોનાં ક્રત્યો ૧:૨૩-૨૬

૨૩
ત્યારે યૂસફ જે બર્સબા કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તેને તથા માથ્થિયાસને તેઓએ રજૂ કર્યા.
૨૪
તેઓએ પ્રાર્થના કરી કે, હે અંતર્યામી પ્રભુ,
૨૫
જે સેવાકાર્ય તથા પ્રેરિતપદમાંથી પતિત થઈને યહૂદા પોતાને ઠેકાણે ગયો, તેની જગ્યા પૂરવાને આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે અમને બતાવો.
૨૬
પછી તેઓએ તેઓને સારુ ચિઠ્ઠીઓ નાખી. તેમાં માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options