Skip to content
2 પિતરનો પત્ર ૧:૨૦-૨૧

2 પિતરનો પત્ર ૧:૨૦-૨૧

૨૦
પ્રથમ તમારે એ જાણવું કે, પવિત્રશાસ્ત્રમાંની કોઈ પણ ભવિષ્યવાણી મનુષ્યપ્રેરિત નથી.
૨૧
કેમ કે ભવિષ્યવાણી કદી માણસની ઇચ્છા પ્રમાણે આવી નથી, પણ પ્રબોધકો પવિત્ર આત્માની પ્રેરણાથી ઈશ્વરનાં વચનો બોલ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options