Skip to content
2 કરિંથીઓને ૯:૧૧-૧૨

2 કરિંથીઓને ૯:૧૧-૧૨

૧૧
એમ તમે સર્વ પ્રકારે ધનવાન થાઓ કે જેથી તમે ઉદાર બની શકો અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.
૧૨
કેમ કે આ સેવાનું કામ ફક્ત સંતોની ગરજ પૂરી પાડે છે, એટલું જ નહિ, પણ ઈશ્વરની પુષ્કળ સ્તુતિમાં પરિણમે છે;
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options