Skip to content
2 કરિંથીઓને ૩:૧૦-૧૧

2 કરિંથીઓને ૩:૧૦-૧૧

૧૦
અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.
૧૧
કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options