Skip to content
2 કાળવ્રત્તાંત ૧:૧૬-૧૭

2 કાળવ્રત્તાંત ૧:૧૬-૧૭

૧૬
સુલેમાનના ઘોડાને તેના વેપારીઓ મિસરમાંથી વેચાતા લાવ્યા હતા.
૧૭
મિસરથી તેઓ દરેક રથ ચાંદીના છસો શેકેલ ચૂકવીને ખરીદી લાવતા હતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options