Skip to content
1 થેસ્સલોનિકીઓને ૪:૧૬-૧૮

1 થેસ્સલોનિકીઓને ૪:૧૬-૧૮

૧૬
કેમ કે પ્રભુ પોતે ગર્જના, પ્રમુખ દૂતની વાણી, તથા ઈશ્વરના રણશિંગડાના અવાજ સહિત સ્વર્ગમાંથી ઊતરશે; અને ખ્રિસ્તમાં જેઓ મૃત્યુ પામેલાં છે તેઓ પ્રથમ ઉત્થાન પામશે.
૧૭
પછી આપણે જેઓ જીવતાં રહેનારાં છીએ તેઓ આકાશમાં પ્રભુને મળવા સારુ તેઓની સાથે વાદળોમાં ખેંચાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું.
૧૮
તેથી એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options