Skip to content
1 પિતરનો પત્ર ૧:૨૪-૨૫

1 પિતરનો પત્ર ૧:૨૪-૨૫

૨૪
કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
૨૫
પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options