Μετάβαση στο περιεχόμενο
1 કરિંથીઓને ૩:૧૩-૧૪

1 કરિંથીઓને ૩:૧૩-૧૪

૧૩
તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.
૧૪
જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options