Skip to content
1 કરિંથીઓને ૧૫:૫૪-૫૫

1 કરિંથીઓને ૧૫:૫૪-૫૫

૫૪
જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’”
૫૫
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options