Skip to content
1 કરિંથીઓને ૧૫:૫૪-૫૫

1 કરિંથીઓને ૧૫:૫૪-૫૫

૫૪
જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’”
૫૫
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options