Skip to content
1 કરિંથીઓને ૧૪:૨૭-૨૮

1 કરિંથીઓને ૧૪:૨૭-૨૮

૨૭
જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું.
૨૮
પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options