Skip to content
1 કાળવ્રત્તાંત ૧૬:૨૧-૨૨

1 કાળવ્રત્તાંત ૧૬:૨૧-૨૨

૨૧
ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
૨૨
તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options