Skip to content
1 કાળવ્રત્તાંત ૧૩:૧૧-૧૨

1 કાળવ્રત્તાંત ૧૩:૧૧-૧૨

૧૧
દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.
૧૨
તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, “હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options