Skip to content
1 કાળવ્રત્તાંત ૧૩:૧૧-૧૨

1 કાળવ્રત્તાંત ૧૩:૧૧-૧૨

૧૧
દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.
૧૨
તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, “હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options