Skip to content
1 કાળવ્રત્તાંત ૧૧:૧૧-૧૨

1 કાળવ્રત્તાંત ૧૧:૧૧-૧૨

૧૧
તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
૧૨
તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options