Skip to content
રોમનોને પત્ર ૮:૫-૬

રોમનોને પત્ર ૮:૫-૬

કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options