Skip to content
રોમનોને પત્ર ૬:૨૨-૨૩

રોમનોને પત્ર ૬:૨૨-૨૩

૨૨
પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે.
૨૩
કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options