Skip to content
રોમનોને પત્ર ૪:૨૨-૨૩

રોમનોને પત્ર ૪:૨૨-૨૩

૨૨
તેથી તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો.
૨૩
હવે તે તેને લેખે ગણવામાં આવ્યો, તે કેવળ તેને જ માટે લખેલું નથી, પરંતુ આપણે માટે પણ લખેલું છે,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options