Skip to content
પ્રકટીકરણ ૮:૧-૨

સાતમી મુદ્રા અને સ્વર્ગીય મૌન

પ્રકટીકરણ ૮:૧-૨
જયારે હલવાને સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી સ્વર્ગમાં મૌન રહ્યું.
ઈશ્વરની આગળ જે સાત સ્વર્ગદૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options