Skip to content
પ્રકટીકરણ ૨૦:૧૪-૧૫

પ્રકટીકરણ ૨૦:૧૪-૧૫

૧૪
મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે.
૧૫
જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options